________________
ચોસઠપ્રકારી પૂજા, પાંચમે દિવસ
૫૫૫
ચેથી ધૂપપૂજા
કુહા
કમ સમિધ દહન ભણી, ધૂપઘટા જિનગેહ; કનક હુતાશન યોગથી, જાત્યમયી નિજ દેહ, ૧
જિનગુણ સંગ સુગંગામે, છલકત ઝલકત હંસ; આયુકલંક ઉતારતાં, શેભે નિર્મળ વંશ. ૨ નિર્મળ વંશ નિહાળીને, કુળવંતી ઘરનાર;
પરઘર રમત દેખીને, સમજાવે ભરથાર, ૩. દુહાને અર્થ –
કર્મરૂપ કાઠેને બાળી નાંખવા માટે જિનમંદિરમાં ધૂપઘટા કરવી. જેમ અગ્નિના સંગથી સુવર્ણ જાત્યમય થાય છે, તેમ આત્મા પણ નિર્મળ બને છે. ૧
જિનેશ્વરના ગુણના સંગરૂપ ગંગાના તરંગમાં આત્મારૂપ હંસ છલકે છે ને ઝળકે છે. આયુકર્મ રૂપ કાંક દૂર થવાથી આત્માને નિર્મળ વંશ શેભે છે. ૨
નિર્મળ વંશવાળા આત્માને જોઇ તેની કુલવંતી સ્ત્રી (સુમતિ) પિતાને ભર્તારને કયારેક પરઘરમાં.-પૌગલિક ભાવમાં ૨મણ કરતે જોઇને સમજાવે છે–તેના મૂળ સ્વરૂપની એળખાણું પાડે છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org