________________
૫૫૬
ઢાળ
( રાગ–યાગ આશાવરી, ઉઠે ભમરા કંકણી પર બેઠા એ દેશી ) જિનગુણ ધૂપઘટા વાસ'તી, કુળવંતી પરદારુંગી; મત જારે પિયા તુજ વારુંગી. માળખેલમે’વિ તલાયા, અક્ષ નયને લલકારુંગી, મ૦ ૧ માતિપતા સયણા લજવાતે, લાજત દેશ દેાસદારુ...ગી; મ એ તુજ ખ્યાલ ભૂરા દુનિયામેં, કયા મેં મુખ દેખારુ ંગી ?મર્ રચણી ધારમેં ચોર ફીરત હૈં, પિયુ હરરાજ પાકારુંગી; મ ઈતને દિન આઝલમેં રહેતી, સહેતી દુનિયા ગારુ’ગી; મ૦ ૩
પુજનસંગ્રહ સાથ
ઢાળના અથ ઃ
'
જિનગુણરૂપ ધૂપઘટથી વાસિત થયેલી કુળવ'તી શ્રી (સુમતિ) પેાતાના પતિને પરદારા ( કુમતિ ) સાથે રમતા જોઈને કહે છે કે- હું પ્રિય! તમે તેને ત્યાં ન જાએ, હું તમને વારું છુ. આજ સુધી તમને બાળક્રીડા કરતા જોઇને કહેતી ન હતી, હવે તા તમને આંખના ઇસારાથી લલકાર્ છું-સૂચવું છું. ૧
તમા પરઘર જતા હૈાવાથી તમારા માતપિતા લજવાય છે, તમારા (દશ પ્રકારના યતિધરૂપ ) દશ દોસ્તે મિત્રો પણ લાજે છે-શરમાય છે. અત્યારે તમારે જે ખ્યાલ છે, તે ઘણે ખરાબ છે. તેથી હું પણુ લેાકમાં કઇ રીતે મેતુ' દેખાડું ? ૨
6
હું હુંમેશા પાકાર કરીને કહુ છું કે- આ ( અજ્ઞાન રૂપી) ઘેર-અધારી રાત્રિમાં (કામ-ક્રોધાદિરૂપ) ચાર ફર્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org