________________
૨૮૮
પૂજાસંગ્રહ સાથે
૩હું શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણય શ્રીમતે સાધવે જલાદિકં યજામહે સ્વાહા,
પાંચમી મુનિપદપૂજા સમાપ્ત
ષષ્ઠ-સમ્યગુદનપદ પૂજા
( આદ્યકાવ્યં-ઈન્દ્રવજાવૃત્તમ ) જિષ્ણુત્તતો સલખણસ, નમે નમે નિમ્મલદંસણમ્સ,
(ભુજંગપ્રયાતવૃત્તમ ) વિપર્યાસ હઠવાસનારૂપ મિથ્યા,
ટળે જે અનાદિ અછે જેમ પથ્યા; જિનેક્તિ હોયે સહજથી શ્રદ્ધાન,
કહિયે દર્શનં તેહ પરમં નિધાનં. ૧ સ્નાત્ર કાવ્ય અને મંત્રને અથ—અરિહંતપદની પ્રજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ.
આદ્ય કાવ્યા–જિનેશ્વર ભગવાને કહેલા તમાં રુચિરૂપ લક્ષણવાળા નિર્મળ દર્શન–સમ્યકત્વને વારંવાર નમસ્કાર હો !
વૃત્તાથ–જેમ પથ્યથી વ્યાધિ ટળે તેમ વિપર્યાસ અને કદાગ્રહની વાસનારૂપ અનાદિ મિથ્યાત્વ, જેનાથી દૂર થાય છે, અને જિનેશ્વરે કહેલાં તેની ઉપર સ્વાભાવિકપણે શ્રદ્ધા થાય છે, તે ઉત્કૃષ્ટ ધાનરૂપ સમ્યગદર્શન કહેવાય છે. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org