________________
પર
વીરવિજય વ ન કર્યાં રે,
અષ્ટકમ સૂરણ આગમ તણી રે,
ભાવ સ્તવન ભગવાન રે; મન૦
પીસ્તાલીશ આગમ તણી રે,
ચાસઠ પૂજા જ્ઞાન રે. ગુણ૦ ૫
પૂજા વળી વ્રત ખારની રે,
વળી નવાણું પ્રકાર રે; મન૦
અમદ્ભૂત પૂછ્યું છે રે,
Jain Education International
પ્રજાસ ગ્રહ સાથ
ગણધર વચના જેહુમાં રે,
શ્રાવકને હિતકાર રે. ગુણ૦ ૬
અડસઠ આગમ ધ્રુવ રે; મન૦
વળી નંદીશ્વરદ્વીપની રે,
ભાવસ્તવન ગુણસેવ ૨. ગુણ૦ ૭
મહાપૂજા ગુણગ્રામ રે; મન
વર્તમાન પૂજા છે રે,
શ્રાવક ગુણગણધામ રે. ગુણ૦ ૮ પૉંડિત શ્રી વીરવિજયજી મહારાજે ભગવંતના ભાવસ્તવનના અધિકારમાં આઠ કમના વિચ્છેદ કરનાર ક્રમસૂદન તપની ચેાસઠપ્રકારી પૂજા ખનાવી છે, વળી પીસ્તાલીશ આગમની અને શત્રુંજયતીના મહિમાગર્ભિત નવાણું પ્રકારી પૂર્જા તેમજ શ્રાવકને હિતકારી એવી ખાર વ્રતની પૂજાએ રચી છે. ૫-૬
(આ પૂજાના કાઁ કવિ દ્વીપવિજયજી મહારાજ કહે છે કે–) અમારી કરેલ અડસઠ આગમદેવની પૂજા છે. જેમાં ગણુધરાના વચને છે. ભાવસ્તવન એ ગુણેાની સેવારૂપ છે. છ શ્રી ધમાઁચંદ્રજી કૃત શ્રી નંદીશ્વરદ્વીપની મહાપૂજા ગુના
For Private & Personal Use Only
www.jainelibrary.org