SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટાપદતીર્થે પૂજા-સાથે સ્થાનકવીશને સેવતાં રે, | તીર્થંકરપદ પાય રે; મન અહો જગમાં મહિમા વડે રે, કરે રંકને રાય રે, ગુણo ૨ વળી જસવિજય વાચક ગણી રે, કીધો પૂજન ભાવ રે; મન સિદ્ધચક નવપદ ભણી રે, પૂજા વિવિધ બનાવ . ગુણ ૩ રૂપવિજય પૂજન કિયે રે, ભાવસ્તવન ગુણગ્રામ રે; મન પીસ્તાલીશ આગમ ભણી રે, પંચ જ્ઞાન ગુણધામ રે, ગુણo - મારા મનમાં વસ્યા છે. ગુણના રસીક એવા તેઓશ્રીએ ભાવસ્તવ પૂજા રૂપે વિશસ્થાનક પદની પૂજા રચી છે. ૧ વિશસ્થાનપદની સેવા કરવાથી તીર્થકર નામકર્મ પામી શકાય છે. એ વીશસ્થાનકપદને મહિમા જગત માં મટે છે. એ સ્થાનકેનું સેવન રંકને રાજા કરે છે. ૨ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવરે ભાવપૂજામાં શ્રી સિદ્ધચક્રજીની આરાધના રૂપ શ્રી નવપદજીની પૂજા વિવિધ પ્રકારે બનાવી છે. ૩ પતિ શ્રી રૂપવિજયજી મહારાજે ભાવરૂવરૂપે ગુણના સમૂલરૂપ એવી પિસ્તાલીશ આગમની અને ગુણના સ્થાનરૂપ એવી પંચ જ્ઞાનની પૂજા રચી છે. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy