SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે કાવ્ય તથા મંત્ર સુમનસા ગતિવિવિધાયિન, સુમનસાંનિકઃ પ્રભુપૂજનમ; સુમનસા સુમગુણસંગિના, જન વિધેહિ નિધેહિ માર્ચને. ૧ સમયસારસુપુષસુમાલયા, સહજકર્મ કરેણ વિધયા; પરમગબલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ » હું પરમેશ્વરાય જન્મજ રામૃયુનિવારણય શ્રીમતે વીરજિનેન્દ્રાય શ્રીક્રુતજ્ઞાનાવરણનિવારણાય પુષ્પાણિ યજામહે સ્વાહા. કાવ્ય તથા મંત્રને અથ – ઉત્તમ પુના સમૂહવડે પ્રભુપૂજન કરનારાઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે, તેથી હે ભવ્યજન ! ગુણના સંગી એવા સપુરુષના સંગવડે તમે તમારું મન સારું કરે અને પુપિવડે પૂજન કરવામાં મનને સ્થાપન કરે. ૧ સહકર્મકરપરમાત્માવડે શોધેલી સિદ્ધાંતના સારરૂપી પુષ્પમાળાવડે પરમયોગના બળવડે વશ કરાયેલા સહજસિદ્ધ ભગવંતના તેજને હું પૂછું છું. ૨ પરમપુરુષ, પરમેશ્વર જન્મ-જરા-મરણને નિવારનાર શ્રી વીર જિનેન્દ્રને શ્રી શ્રુતજ્ઞાનાવરણના નિવારણ માટે પુષ્પવડે પૂજું. છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy