________________
નવપદજીની પૂજા-સા
ચતુર્થાં શ્રી ઉપાધ્યાયપદ પૂજા
( આદ્યકાવ્ય-ઈંદ્રવજ્રાવૃત્તમ્ . )
મુત્તચવિત્ચારણતપરાણું, નમે નમા વાયગકું જરાણું,
( ભુજંગપ્રયાતવૃત્તમ્ )
નહિં સૂરિ પણ સૂરિગણને સહાયા,
વળી દ્વાદશાંગાદિ સૂત્રા દાને,
નસુ વાચકો ત્યક્ત- મદ્ર-માહુ-માયા;
૨૭૯
ધરે પંચને વગ વિગત ગુૌઘા,
જિકે સાવધાના નિરુદ્ધાભિમાને. ૧
Jain Education International
પ્રવાદિદ્વાપા છેને તુલ્ય સિંઘા;
ગણી ગચ્છ સધારણે સ્થભભૂતા, ઉપાધ્યાય તે વ`દીએ ચિત્ પ્રભૂતા, ૨ આદિ કાવ્યા—સૂત્રના અર્થના વિસ્તાર કરવાને તત્પર ઉપાધ્યાયરૂપ હસ્તીને વારંવાર નમસ્કાર કરી. જે આચાય નથી (પણ આચાર્ય પદને ચેાગ્ય છે) જેએ સહાયરૂપ છે. અહંકાર અને મેહ-માયાથી મુક્ત છે, વળી માર અગાદિ સૂત્રોના અથ નિરભિમાનપણે દેવામાં સાવપાન છે. ૧
વૃત્તા
પચીશ ગુણેના સમૂહને ધારણ કરે છે, પ્રખરવાદીરૂપી હાથીઓને હરાવવામાં સિંહ તુલ્ય છે, ગચ્છને ધારણ કરવામાં મજબૂત સ્થ'ભતુલ્ય છે, તે વિશાળ જ્ઞાનવાળા ઉપાધ્યાયને વંદન કરે. ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org