________________
२७८
પૂજાસંગ્રહ સાથે
શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલૌઘત, શુચિમના સ્નપયામિવિશુદ્ધ. ૧
સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકલ દેવે વિમળ કળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશીષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા ના દેવાધિદેવો. ૩
હૃી શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે આચાર્યાય જલાદિકં યજામહે સ્વાહા,
સ્નાત્રકાવ્ય અને મંત્રના અથ–અરિહંતપદની પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણ
ત્રીજી આચર્ય પદપૂજા–અર્થ સહિત સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org