SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા સાથે ૩૨૧ તજે ચૌદ અંતર ગંઠીને, પરિસહ છતે બાવીશ; કહે પદ્મ આચારજ નમે, બહુ સૂરિ ગુણ છત્રીશ. ભo ૩ કાવ્ય તથા મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહાદયકારણમ; જિનવરં બહુમાનજલીઘતઃ શુચિમના પયામિવિશુદ્ધ. ૧ મંત્ર- હી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મજ - મૃત્યુ નિવારણ્ય શ્રીમતે આચાર્યાય જલાદિકં યજામહે સ્વાહા. ત્રીજી આચાર્યપદ પૂજા સમાપ્ત ચોથી ઉપાધ્યાયપદ પૂજા દુહા ચોથે પદ પાઠક નમું, સકળ સંઘ આધાર; ભણે ભણાવે સાધુને, સમતા ભંડાર. ૧ જેઓ ચૌદ પ્રકારની અત્યંતર ગ્રંથીને તજે છે, જેઓ ૨૨ પરિસહ જીતે છે. એ રીતે (૧+૨=૩૬) અનેક પ્રકારે ૩૬ ગુણવાળા આચાર્યને તમે નમસ્કાર કરે. એમ કર્તા શ્રી પદ્મ વિજયજી મહારાજ કહે છે. ૩ કાવ્યને અર્થ અરિહંતપદ પૂનાને અંતે આપેલ છે. તે મુજબ જાણ. દુહાને અર્થ-યાદમાં પાઠક-ઉપાધ્યાયને નમસ્કાર કરું છું, જે સર્વસંઘના આધારભૂત છે. પોતે ભણે છે અને સાધુઓને ભણાવે તેમજ જે સમતારસના ભંડાર છે. ૧ ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy