________________
નવપદજીની પૂજા સાથે
-
-
-
- -
-
-
-
-
- - -
ગીતને દુહો આચારજ નૃપ આગળ, જે યુવરાજ સમાન; નિદ્રાવિકથા નવિ કરે, સર્વ સમય સાવધાન. ૧
નમો ઉવજઝાયાણં જ હો મિત્તા, જેહના ગુણ પચવીશ રે,
એકાગર ચિત્તા! એ પદ ધ્યાવો ને, એ પદ દવે ધ્યાનમાં રે શિત્તા! રાગ ને રીસ રે
એકાગર ચિત્તા ! ૧ અંગ અગ્યાર પૂરવધા હો મિત્તા! પરિસહ સહે બાવીશ ત્રણ મુતિ ગુપ્તા રહે હો મિત્તા! ભાવે ભાવના પચવીશ રે,
એકાગર ચિત્તા so ૨
ગીતના કુહાને અથ–આચાર્યરૂપી રાજાની આગળ જે યુવરાજ સમાન છે. નિદ્રા અને વિશ્વા કરતા નથી તેમજ સર્વ સમય સાવધાન રહે છે. ૧
ગીતની દાળને અથ – હે મિત્ર! તમે “નમે ઉવઝાયાણું” એ પદને જાપ કરે. જે ઉપાધ્યાયના ૨૫ ગુણે છે. એકચિત્તે-એકાગ્રપણે એ પદનું રાગ-દ્વેષને ત્યાગ કરી ધ્યાન કરો. ૧
જે ઉપાધ્યાય અગ્યાર અંગ અને ચૌદપૂર્વને ધારણ કર નારા છે; બાવીસ પરિસહ સહન કરે છે, ત્રણ મુસિ વડે ગુણ છે. અને પાંચ મહાવ્રતની ૨૫ ભાવના ભાવે છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org