SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ પૂજાસંગ્રહ સાથે સુણી કંપે સમકિતવંત રે, સુખ અક્ષય પામે એકંત રે, કરે અક્ષતપૂજા સંત રે, શુભવીર ભજો ભગવંત રે, ન૦ ૪ કાવ્ય અને મંત્ર ક્ષિતિતલેડક્ષતશનિદાનકે ગણિવરરય પુરેડક્ષતામંડલમ; ક્ષતવિનિર્મિતદેહનિવારણું, ભવપાધિસમુદ્ધરણાદતમ. ૧ સહજભાવસુનિમલતંડલૈર્વિપુલષવિશેાધિકમંગહી:; અનુપરેધસુવિધાયક, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨ યુ હૈી શ્રી પરમપુસવાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીજિનેંઢાય અશાતાબંધસ્થાનનિવારણીય અક્ષતં યજામહે સ્વાહા. સાતમી નૈવેદ્યપૂજા દુહે ન કરી નૈવેદ્યપૂજના, ન ધરી ગુરુની શિખ; લહે અશાતા પરભવે, ઘર ઘર માગે ભીખ. સાંભળે. જે સાંભળતાં સમકિતી કંપી ઉઠે છે. અશાતાને ક્ષય થવાથી જીવ અક્ષય-એકાંતે સુખ પામે છે. તે માટે પરમે શ્વરની અક્ષતપૂજા કરે અને શુભ વીરપરમાત્માની ભક્તિ કરે. ૪ - કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની અક્ષતપૂજાને અંતે પૃ૪૫૬ માં આપેલ છે, તે પ્રમાણે જાણ મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-અશાતાના બંધસ્થાનના નિવારણ માટે પ્રભુની અક્ષત વડે પૂજા કરીએ છીએ. દુહાને અર્થ જે જીવે પરમાત્માની નૈવેદ્યપૂજા કરી નથી, ગુરુની હિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy