SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ નંદનવનતણાં અતિ મંદારશું શુદ્ધ ઘનસાર, સુરભિવર કુસુમ ચાથીય પૂજામાં ગધવાસે કરી, પૂજાઢાલ ( રાગ-રાગિરિ ) ભાવનાના, વાસવિધચૂર્ણ ચચિયાં એ; વિરચિયાં એ, Jain Education International પૂજાસગ્રહ સાથ જિજિન સુર્પતિ અરુચિયા એ; પ્રભુતણું અંગ મન રંગ ભરી પુજતાં, આજ ઉચ્ચાટ સવિ ખરચિયા એ. પૂજાગીત ( રાગ-રાગિરિ ) સુણા જિનરાજ તવ મહુન', (આંકણી ) ઈંદ્રાદિક પરે કિમ હમ હેાવત, તેા ભી તુમ સમ સહુન, સુ૦ ૧ કાન્તિવાળા પ્રભુને કર્યાં. આ રીતે ચેાથી પૂજામાં સારભૂત સુગ ંધિ દ્રવ્યેા પેાતાના હાથમાં લઈને શ્રી અુિંત ભગવંતના ચરણુ કમળમાં સર્વ સુધિ દ્રબ્યાને જે ભવ્યાત્મા સ્થાપે છે તેને આ પૂજા ઘણા જન્માનાં કર્મના બંધનેને ટાળવામાં ચિન્તામણિ રત્ન સમાન અને છે. ૧ પૂજાતાળના અથ—જેમ ઈન્દ્ર મહારાજાએ મેરુપ - રતના નંદનવનનાં ભાવનાચંદન, શુદ્ધ ઘનસાર-ખરાસ અને શ્રેષ્ઠ સુગંધીવાળા જામ અને મંદાર પુષ્પા મેળવીને બનાવેલા વાસક્ષેપથી પ્રભુને વશેષ પ્રકારે પૂજ્યા હતા તેમ ચેથી પૂજામાં સુગંધી વાસક્ષેપથી પ્રભુના અંગે ઉહ્વાસભેર પૂજા કરતાં કરતાં અમારા સર્વ પ્રકારના શાક-સંતાપ નાશ પામ્યા. ૧-૨. પૂજા ગીતના અથ‘હું જિનેશ્વરદેવ ! આપની પૂજાની વાત સાંભળે. For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy