________________
૩૦
નંદનવનતણાં
અતિ મંદારશું શુદ્ધ ઘનસાર, સુરભિવર કુસુમ ચાથીય પૂજામાં ગધવાસે કરી,
પૂજાઢાલ ( રાગ-રાગિરિ ) ભાવનાના, વાસવિધચૂર્ણ ચચિયાં એ;
વિરચિયાં એ,
Jain Education International
પૂજાસગ્રહ સાથ
જિજિન સુર્પતિ અરુચિયા એ;
પ્રભુતણું અંગ મન રંગ ભરી પુજતાં,
આજ ઉચ્ચાટ સવિ ખરચિયા એ. પૂજાગીત ( રાગ-રાગિરિ ) સુણા જિનરાજ તવ મહુન', (આંકણી ) ઈંદ્રાદિક પરે કિમ હમ હેાવત, તેા ભી તુમ સમ સહુન, સુ૦ ૧ કાન્તિવાળા પ્રભુને કર્યાં. આ રીતે ચેાથી પૂજામાં સારભૂત સુગ ંધિ દ્રવ્યેા પેાતાના હાથમાં લઈને શ્રી અુિંત ભગવંતના ચરણુ કમળમાં સર્વ સુધિ દ્રબ્યાને જે ભવ્યાત્મા સ્થાપે છે તેને આ પૂજા ઘણા જન્માનાં કર્મના બંધનેને ટાળવામાં ચિન્તામણિ રત્ન સમાન અને છે. ૧
પૂજાતાળના અથ—જેમ ઈન્દ્ર મહારાજાએ મેરુપ - રતના નંદનવનનાં ભાવનાચંદન, શુદ્ધ ઘનસાર-ખરાસ અને શ્રેષ્ઠ સુગંધીવાળા જામ અને મંદાર પુષ્પા મેળવીને બનાવેલા વાસક્ષેપથી પ્રભુને વશેષ પ્રકારે પૂજ્યા હતા તેમ ચેથી પૂજામાં સુગંધી વાસક્ષેપથી પ્રભુના અંગે ઉહ્વાસભેર પૂજા કરતાં કરતાં અમારા સર્વ પ્રકારના શાક-સંતાપ નાશ પામ્યા. ૧-૨. પૂજા ગીતના અથ‘હું જિનેશ્વરદેવ ! આપની પૂજાની વાત સાંભળે.
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org