________________
-
-
-
-
-
-
-
ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ
૪૮૭ અંગ અશુચિ શિષ્યનું રે, સંશય ભરીયા સાધ સલુણા; જ્ઞાનીવયણે કાઢીયા રે, હંસવનેથી વ્યાધ સલુણા, જિ. ૭ પાશે નિદ્રા લહે રે, શેઠવધૂ દષ્ટાંત સલુણા; નિંદવિગે કેવાળી રે, શ્રી શુભવીર ભણંત સલુણા જિમ૦ ૮
કાવ્ય તથા મંત્ર
--
-
--
--
-
---
અનશન તુ મમાહૂિતિ બુદ્ધિના,
ચિરાજનસંચિતભેજનમ; પ્રતિદિન વિધિના જિનમંદિરે,
શુભમતે મત ઢૌકય ચેતસા. ૧ કુમતબોધવિરોધનિવેદકે
વિહિત જાતિજરામરણાંત નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય,
સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ તે શિષ્ય-સાધુનું અંગ અપવિત્ર જોઈ અન્ય મુનિઓને તેના ઉપર સંશય આવ્યે. શાનીને પૂછતાં તેમના વચનથી તેને થીગુદ્ધિનિદ્રાના ઉદયવાળા જાણને હંસના વનમાંથી જેમ પારધીને કાઢી મૂકે તેમ તેને ગરછમાંથી કાઢી મૂક્યા. ૭
આ વીણહિનિદ્રા એકવાર આવ્યા પછી ફરીને છ મહિને આવે છે તેના ઉપર એક શેઠની પુત્રવધૂનું દષ્ટાંત છે, આ પાંચેય નિદ્રાને વિયોગ થાય-સત્તામાંથી દૂર થાય ત્યારે જીવ કેવળી થાય છે એમ શ્રી શુભવીર પરમાત્મા કહે છે ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org