________________
નવપદજીની પૂજા સાથે
૩૦૩
( ભુજંગપ્રયાતવૃત્તમ ) ત્રિકાલિકપણે કર્મ કષાય ટાળે,
નિકાચિતપણે બાંધિયાં તેહ બાળે; કહ્યું તેહ તપ બાહા અંતર દુ ભેદે,
ક્ષમાયુક્ત નિહેતુ દુર્થાન છે. ૧ હે જાસ મહિમા થકી લબ્ધિ સિદ્ધિ,
અવાંછિકપણે કર્મ આવરણ શુદ્ધિ; તો તેહ તપ જે મહાનંદ હેતે,
હવે સિદ્ધિ સીમંતિની જિમ સંકેતે. ૨
હીની ત્રણ રેખાએ જેની આસપાસ છે, દશ દિપાળ અને શાસનદેવીઓનાં નામથી સારભૂત છે, પૃથ્વીતળ ઉપર જેનું આલેખન થઈ શકે છે તે ત્રણે જગતને વિજય કરવામાં ચક્ર સમાન સિદ્ધચક્રને હું નમસ્કાર કરું છું. ૧
વૃત્તાથ–ત્રણે કાળનાં કર્મ અને કષાયોને દૂર કરે છે, તેમજ નિકાચિતપણે જે કર્મો બાંધ્યા હોય તેને પણ બાળે છે, તે તપ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે કહેલું છે. તે ક્ષમાવાળું અને વાંચ્છના રહિત હોય તે અશુભ ધ્યાનને છેદી શકે છે. ૧
જેના મહિમાથકી લબ્ધિઓ સિદ્ધ થાય છે અને ઇચ્છા વગરનું (નિયાણું વગરનું) હોવાથી કર્મોના આવરણનું જે
ધન કરે છે તે તપ મોક્ષને માટે આદરો જેથી મુક્તિરૂપી સ્ત્રી સંકેતવાળી થાય છે અર્થાત્ આવીને મળે છે. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org