________________
ચેાથે દિવસે ભણાવવા ચાગ્ય મેાહનીય કમ નિવારણ માટે પૂજાષ્ટક
પ્રથમ જલપૂજા
દુહા
શ્રી શુભવિજય સુગુરુ નમી, માત-પિતા સમ જે; બાળપણે બતલાવીયા, આગમનિધિ ગુણગૃહ. ૧ ગુરુ દીવા ગુરુ દેવતા, ગુરુથી લહીએ નાણ; નાથકી જગ જાણીએ, માહનીનાં
હિઠાણ, ૨
કષ્ટ તે કરવું સેાહુલુ, અજ્ઞાની પશુ ખેલ; જાણપણું જગ ઢાહલુ, જ્ઞાની માઠુનવેલ, ૩
૩
દુહાના અ
શ્રી શુભવિજય નામના મારા સદ્ગુરુ કે જે માતા-પિતા તુલ્ય છે અને જેમણે બાળપણપાં ગુના ઘર રૂપ આગમ ના નિધિ મતાન્યા છે. તેમને નમસ્કાર કરું છું. ૧
ગુરુ મહારાજ દ્વીપક સમાન છે, ગુરુ દેવ તુલ્ય છે. ગુરુથી જ્ઞાન મળે છે, આ જ્ઞાનથી જગમાં મેહુનીયના સ્થાનેા જાણી શકાય છે. ૨
પ્રાણીને કષ્ટ કરવુ. એ સહેલુ' છે અજ્ઞાનીની ક્રિયા અધી પશુના ખેલ જેવી છે. જગતમાં જાણપણુ' દોહ્યલું છે. જ્ઞાની પુરુષા માહનવેલ છે–વાંછિત પૂરનાર છે.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org