SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ બારવ્રતની પૂજા સાથે ૧૫૫ યોગ્ય આચારને, સુગુરુ અણગારને, ધર્મ જયણાયુત આદરે છે; સમકિતસારને, ઇડી અતિચારને, સિદ્ધપડિમા નતિ નિત કરે એ, ૬ શ્રેણિક ક્ષાયિકે, ક્ષીર ગંગાદક, જિન અભિષેક નિત તે કરે છે, સિંચી અનુકૂળને, કહપતરુમૂળને, શ્રી શુભવીર પદ અનુસરી એ. ૭ છે, જગત્ના છના બંધુ તુલ્ય છે, એવા રાગ-દ્વષ વિનાના દેવને દેવ તરીકે માનીએ. ૫ ગુરુ તરીકે કોને માનવા ? તે કહે છે–જે પાંચ આચારની યેગ્યતાવાળા છે, જેઓએ ઘર-બારને ત્યાગ કર્યો છે ( અણગાર છે), તેમને સુગુરુ તરીકે માનીએ. અને જયણું યુક્ત ધર્મને ધર્મ તરીકે સ્વીકારીએ. આ પ્રમાણે સમકિતના સારને ( શંકા-આકાંક્ષા–વિતિગિચ્છા, મિથ્યામતિની પ્રશંસા અને મિથ્થામતિ પરિચયરૂપ, પાંચ અતિચારને તજી સ્વીકારે. અને સિદ્ધની પ્રતિમાને હંમેશા નમસ્કાર કર. ૬ ક્ષાયિક સમકિતી શ્રેણક રાજા હંમેશા દુધ અને ગંગાનદીના પાણીથી શ્રી જિનમૂર્તિને અભિષેક કરતા હતા. અનુકૂળ એવા શ્રાવકના વ્રતરૂપ કલપવૃક્ષના મૂળ-સમક્તિને સીંચીને શ્રી શુભવીર પરમાત્માના પદને-તીર્થકરપદને અનુસર્યા અર્થાત્ તેમણે તીર્થંકરપદની નિકાચના કરી. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy