________________
૫૧૪
યૌવનવય પ્રભુ પામતાં પરણાવે, પછી ઉપસની ફાજ હઠાવે, લીધું કેવળનાણુ, કમસૂદન તપ ભાખિયુ· જિનરાજે, ત્રણ લેાકી ઠકુરાઈ છાજે; ફળપૂજા કહી શિવ કાજે, ભવિને ઉપગાર, વીર૦ ૮
પૂજા સગ્રહ સાય સયમશુ મન લાવે; વી૨૦ ૭
શાતા અશાતા વેદની ક્ષય કીધું, આપે . અક્ષયપદ લીધું; શુભવીરનું કારજ સીધ્યુ', ભાંગ સાદિ અનંત, વીર ૯
કાવ્ય તથા મંત્ર
શિવતરે: ફલદાનપન વૈ-વ ફૅલે: કિલ પૂજય તી પમ્ દ્વિશનાથનતક્રમપંકજ, નિર્હુતમાહુમહીધર્મડલમ. ૧ શમસેકસુધાસમાધુરે રનુભવાખ્યાલેભયપ્રદે; અહિતદુઃખહર' વિભવપ્રદ, સકલસિદ્ધમહુ’પરિપૂજયે, ૨
પ્રભુ યૌવનવય પામ્યા ત્યારે પરણાવ્યા, પછી સયમ લેવાની ઈચ્છા કરી. ચારિત્ર લઇ ઉપસની ફેજને હુઠાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ૭
વીરપ્રભુની ઠકરાઈ ત્રણ લાકના સ્વામી તરીકે શે।ભી રહી છે, તેમણે કમસૂદન તપ કહ્યુ' છે. ભવ્ય જીવાના ઉપકાર માટે મેક્ષ મેળવવા આ ફળપૂજા કહી છે. ૮
તે વીર પરમાત્માએ શાતા-અશાતા વેદનીય ક્ષય કરી અક્ષયપદ-માક્ષપદ પ્રાપ્ત કર્યું, એ શુભ વીર પરમાત્માનું કાય સાદિ-અનંત ભાંગે સિદ્ધ 'યું છે. સાદિ–અન ત સ્થિતિએ માક્ષે પધાર્યાં. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org