________________
પૂજાસ ગ્રહ સાથે
માહુની દૂર થયે શકે, નાસે કસાર; કારજ સધે, પૂન
કારણથી
પ્રકાર. ૯
ઢાળ
( એધત્ર માધવને કહેજોએ દેશી )
જળપૂજા જીગતે કરીએ, માહુની ખાણ હરીએ; વિનતડી પ્રભુને કરીએ રે, ચેતન ચતુર થઈ ચૂકયો, નિજગુણ મેહવશે સૂકા રે. ચેતન૦ ૧ જીવ હુણ્યા ત્રસ જળ ભેટી, ડેઈ ફ્રાંસા માગર્ ફ્રૂટી; મુખ દાબી વાર વેઠી રે. ચેતન૦ ૨
૫૧૮
અષ્ટ
આ માહીયકમ દૂર થવાથી કર્માંના મોટા સમૂહને નાશ થાય છે. એ કાય, કારણથી સાધ્ય થાય છે, તેથી પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરા. ૯
ઢાળના અ
મા ચેતન ચતુર થઈને ચૂકયા છે. માહનીયક ને વશ પડી પેાતાના ગુાને મૂકી દીધા છે. તેથી પ્રભુની જળપૂજા યુક્તિપૂર્વક કરી માહનીય કમના ખધસ્થાનાને હરીએ-દૂર કરીએ. તે માટે પ્રભુને વિનતિ કરીએ. ૧
હવે મેહનીય કર્મોના બહેતુ કહે છે. જળાશયમાં પ્રવેશ કરીને-જળને ભેટીને (જાળ નાંખીને) જે ત્રસ જીવે તેમાં ૨ લા હાય તેને હણ્યા, ગળે ફ્રાંસે દઈને મારે તેમ કેટલાકને માર્યાં, મેાગરની જેમ કેટલાકને ફૂટીને માર્યાં, કેટલાકને મુખ દાખીને માર્યાં અને કેટલાક જીવાને વાધર વીંટીને માર્યાં. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org