SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નવાણું પ્રકારી પૂજા સાથ અજરામર પ્રેમ કરું સહસ્રપત્ર શિવ કરું રે, રાજરાજેશ્વર એ ગિરિ રે, મગળરૂપ; સ ગિરિવર રજ તરુ મંજરી રે, શિશ ચડાવે ભૂપ. સ૦ ૭ રે, અમરકેતુ કર્મક્ષય નામ છે ગિરિવ વિમલાચલનામક, ધ્રુવ યુગાદિ પૂજતાં રે, કમ હેાવે ચકચૂર; સ શ્રી શુભવીરને સાહિબા રે, રહેજો હૈયા હુન્નુર, સ૦ ૮ કાવ્ય તથા સત્ર હૃઢિ નિવેશ્ય જલેજિનપૂજન, ૧૩૫ ગુણ, સ૦ તમાકુ, સ૦ રૃ ઋષભમુખ્યજિનાંપ્રિવિત્રિતમ 5 વિમલમાપ્ય કરાત્રિ નિજાત્મકમ . ૧ Jain Education International હવે આ તીના આઠમા નવ નામ કહે છે. ૬૪ અજરામર, ૬૫ ક્ષેમ કરું, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણક૬, ૬૮ સહસ્રપત્ર, ૬૯ શિવ કરુ, ૭૦ કર્મક્ષય, ૭૧ તમાકદ, ૭૨ રાજરાજેશ્વર. આ બધા નામેા મગલરૂપ છે, આ તીની રજ અને વૃક્ષોની મંજરી પણ પવિત્ર ગણાતી હૈાવાથી રાજાએ પણ મસ્તક પર ચડાવે છે. ૬-૭ આ તીર્થ પર સુગાદિદેવ-ઋષભદેવ પ્રભુની પૂજા કરવાથી કર્માં ચકચૂર થાય છે-નાશ પામે છે. કર્તા શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી કહે છે કે-પરમાત્મા મારા હૃદયમાં હાજરાહજીર રહેજો. ૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy