________________
નવાણું પ્રકારી પૂજા સાથ
અજરામર પ્રેમ કરું સહસ્રપત્ર શિવ કરું રે, રાજરાજેશ્વર એ ગિરિ રે, મગળરૂપ; સ ગિરિવર રજ તરુ મંજરી રે, શિશ ચડાવે ભૂપ. સ૦ ૭
રે, અમરકેતુ કર્મક્ષય નામ છે
ગિરિવ વિમલાચલનામક,
ધ્રુવ યુગાદિ પૂજતાં રે, કમ હેાવે ચકચૂર; સ શ્રી શુભવીરને સાહિબા રે, રહેજો હૈયા
હુન્નુર, સ૦ ૮
કાવ્ય તથા સત્ર
હૃઢિ નિવેશ્ય જલેજિનપૂજન,
૧૩૫
ગુણ, સ૦ તમાકુ, સ૦ રૃ
ઋષભમુખ્યજિનાંપ્રિવિત્રિતમ 5
વિમલમાપ્ય કરાત્રિ નિજાત્મકમ . ૧
Jain Education International
હવે આ તીના આઠમા નવ નામ કહે છે. ૬૪ અજરામર, ૬૫ ક્ષેમ કરું, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણક૬, ૬૮ સહસ્રપત્ર, ૬૯ શિવ કરુ, ૭૦ કર્મક્ષય, ૭૧ તમાકદ, ૭૨ રાજરાજેશ્વર. આ બધા નામેા મગલરૂપ છે, આ તીની રજ અને વૃક્ષોની મંજરી પણ પવિત્ર ગણાતી હૈાવાથી રાજાએ પણ મસ્તક પર ચડાવે છે. ૬-૭
આ તીર્થ પર સુગાદિદેવ-ઋષભદેવ પ્રભુની પૂજા કરવાથી કર્માં ચકચૂર થાય છે-નાશ પામે છે. કર્તા શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી કહે છે કે-પરમાત્મા મારા હૃદયમાં હાજરાહજીર રહેજો. ૮
For Private & Personal Use Only
www.jainelibrary.org