________________
૧૩૪
પૂજાસંગ્રહ સાથે જેમ જેમ એ ગિરિ ભેટીએ છે, તેમ તેમ પાપ પેલાય સ0 અજિત જિનેશ્વર સાહિબે રે, ચોમાસું રહી જાય. સ. ૨ સાગરમુનિ એક કેડીશું રે, તોડ્યા કર્મના પાશ; સ0 પાંચ કેડી મુનિરાજશું રે, ભરત લહ્યા શિવલાસ. સ. ૩ આદીશ્વર ઉપકારથી રે, સત્તર કેડી સાથ; સ અજિતસેન સિદ્ધાચળે રે, ઝા શિવવધૂ હાથ, સo ૪ અજિતનાથ મુનિ ચત્રની રે, પુનમે દશ હજાર; સ. આદિત્ય શા મુક્તિ વર્યા રે, એક લાખ અણગાર, સ0 પ
૨.જાઓ થયા તે આ સ્થળે–આ તીર્થ ઉપર સિદ્ધિગતિને પામ્યા છે, એમ અજિતનાથ પ્રભુ થયા ત્યાં સુધી સમજવું. ૧
આ ગિરિરાજને જેમ જેમ ભેટીએ તેમ તેમ પાપ નાશ પામે છે. આ તીર્થ પર અજિતનાથ પ્રભુએ માસું કરેલ છે. ૨
સાગર મુનિ એક કોડ મુનિ સાથે આ તીર્થે કર્મના પાશ તેડી મુક્તિ વર્યા છે ભરતમુનિ પાંચ ક્રોડ મુનિ સાથે આ તીર્થ મોક્ષે ગયા છે. ૩ - આદીશ્વરપ્રભુના ઉપકારથી–ઉપદેશથી સત્તર કોડ મુનિની સાથે અજિતસેન મુનિએ સિદ્ધાચળ ઉપર શિવવધૂને હાથ પકડા–મેક્ષ પામ્યા. ૪ - અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિઓ ચૈત્રી પુનમે આ તીથે મેક્ષે ગયા છે. આદિત્યયશા એક લાખ મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org