SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પૂજાસંગ્રહ સાથે જેમ જેમ એ ગિરિ ભેટીએ છે, તેમ તેમ પાપ પેલાય સ0 અજિત જિનેશ્વર સાહિબે રે, ચોમાસું રહી જાય. સ. ૨ સાગરમુનિ એક કેડીશું રે, તોડ્યા કર્મના પાશ; સ0 પાંચ કેડી મુનિરાજશું રે, ભરત લહ્યા શિવલાસ. સ. ૩ આદીશ્વર ઉપકારથી રે, સત્તર કેડી સાથ; સ અજિતસેન સિદ્ધાચળે રે, ઝા શિવવધૂ હાથ, સo ૪ અજિતનાથ મુનિ ચત્રની રે, પુનમે દશ હજાર; સ. આદિત્ય શા મુક્તિ વર્યા રે, એક લાખ અણગાર, સ0 પ ૨.જાઓ થયા તે આ સ્થળે–આ તીર્થ ઉપર સિદ્ધિગતિને પામ્યા છે, એમ અજિતનાથ પ્રભુ થયા ત્યાં સુધી સમજવું. ૧ આ ગિરિરાજને જેમ જેમ ભેટીએ તેમ તેમ પાપ નાશ પામે છે. આ તીર્થ પર અજિતનાથ પ્રભુએ માસું કરેલ છે. ૨ સાગર મુનિ એક કોડ મુનિ સાથે આ તીર્થે કર્મના પાશ તેડી મુક્તિ વર્યા છે ભરતમુનિ પાંચ ક્રોડ મુનિ સાથે આ તીર્થ મોક્ષે ગયા છે. ૩ - આદીશ્વરપ્રભુના ઉપકારથી–ઉપદેશથી સત્તર કોડ મુનિની સાથે અજિતસેન મુનિએ સિદ્ધાચળ ઉપર શિવવધૂને હાથ પકડા–મેક્ષ પામ્યા. ૪ - અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિઓ ચૈત્રી પુનમે આ તીથે મેક્ષે ગયા છે. આદિત્યયશા એક લાખ મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy