SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પંચકલ્યાણક પૂજા સાથે ૧૦૩ નિર્વાણુકલ્યાણકે આઠમી નૈવેદ્યપૂજા દુહા શુભ આદે દશ ગણધરા, સાધુ સે હજાર, અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર, ઇગ લખ ચઉસઠ સહસ છે, શ્રાવકને પરિવાર, સગવીશ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર. ૨ દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રણકાળ; પ્રભુ પડિમા આગળ ધરે, નિત્ય નૈવેદ્યને થાળ હાલી આઠમી ( વૃંદાવનમાં એક સમે શામળીયોછ–એ દેશી ) રંગ રસિયા રંગરસ બને મનમેહનજી, કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે મનમોહનજી; વેધકતા વેધક લહે મન બીજા બેઠા વા ખાય. મનડું ૧ દુહાને અથ–હવે પાર્શ્વનાથ પ્રભુને પરિવાર બતાવે છે. શુભ આદિ દશ ગણધરે, સોળ હજાર સાધુઓ, આડત્રીશ હજાર સાધ્વીઓ, એક લાખ ચોસઠ હજાર શ્રાવક અને ત્રણ લાખ ને સત્યાવીશ હજાર શ્રાવિકાઓને પરિવાર હતે. એમાં સાધુ અને સાધ્વીઓ ચાર મહાવ્રતને ધારણ કરનારા હતા અને શ્રાવકશ્રાવિકાઓ દેશવિરતિને ધારણ કરનારા હતા. તે શ્રાવકશ્રાવિકાઓ ત્રણે કાળ જિનપૂજા કરતા હતા અને હંમેશા અનેક પ્રકારના નૈવેદ્યને થાળ પ્રભુપ્રતિમા પાસે ધરતા હતા. ૧-૨-૩ ઢાળનો અર્થ –હે ધર્મરંગના રસિક જને! બરાબર રંગને રસ જામે છે, પણ તે રસ આધ્યાત્મિક હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy