________________
૨૭૨
જાણે પણ ન શકે કહી પુરુગુણ પ્રાકૃત ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ
પૂજાસંગ્રહ સાથે
તેમ ગુણ જાસ; દીયા ઉલ્લાસ રે. ભવિકા ! સિ૦ ૪
જ્યાતિશુ' જન્મ્યાતિ મળી જસ અનુપમ, વિરમી સક્લ ઉપાધિ; આતમરામ માત્તિ સમો, તે સિદ્ધ સહજ સમાધિ રે,
ભવિકા ! સિ૦ ૫
દુહા
રૂપાતીત સ્વભાવ જે, કેવળ હઁસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હાય સિદ્ધ ગુણખાણી રે, વીર૦ ૧
જેમ ગ્રામ્ય પુરુષ નગરના ગુણ જાણે છે પણ ઉપમા યેાગ્ય વસ્તુના અભાવથી કહી શકતા નથી તેમ સંસારમાં જ્ઞાની– પુરુષાને જેમનું સ્વરૂપ કહેવાને માટે ઉપમા મળી શકતી નથી. તે સિદ્ધના જીવા આનદ આપે!! ૪
અનુપમ એવી જેમની જ્યેાતિ અન્ય ચે તિએમાં મળી ગઈ છે. સમસ્ત ઉપાધિ જેમની વિરામ પામી ગઇ છે. આત્મામાં રમણ કરનારા છે, આધ્યાત્મિક લક્ષ્મીના સ્વામી છે અને જેએ સ્વાભાવિક સમાધિવાળા છે તે સિદ્ધોનું સ્મરણ કરા. પ
દુહાના અથ-જેએ રૂપાતીત સ્વભાવવાળા અને કેવળદર્શન તથા કેમળજ્ઞાનવાળા સિદ્ધોનું ધ્યાન કરે છે, તેઓના આત્મા ગુણુની ખાણુરૂપ સિદ્ધ બની જાય છે. ૧
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org