SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૨ પૂજાસંગ્રહ સાથે કાવ્ય અને મંત્ર સુમનસાગતિદાયિવિધાયિના, સુમનસાંનિકરે પ્રભુપૂજનમ; સુમનસા સુમને ગુણસંગિના, જન વિધેહિ નિધેહિ મર્ચને. ૧ સમયસારસુપુષ્પસુમાલયા, સહજકર્મ કરેણ વિશધયા; પરમગબલેન વશીકૃત, સહજસિદ્ધમતું પરિપૂજયે ૨ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય પુરૈર્યજામહે સ્વાહા. સંસારરૂપ પાણીના પૂર ઓસરી જાય અને આત્મમંદિંરમાં શ્રી શુભવીર પરમાત્માની હજારમાં ભાવકુટુંબ અર્થાત્ ક્ષમાદિ આત્મિક ગુણે સાથે આનંદ કરું. ૫ કાવ્યને અથ–ઉત્તમ પુષ્પોના સમૂહ વડે પ્રભુ પૂજન કરનારાઓને ઉત્તમગતિની પ્રાપ્તિ થાય છે. તેથી હે ભવ્યજન! ગુણના સંગી એવા પુરુષના સંગ વડે તમે તમારું મન સારું કરે અને પુષ્પ વડે પૂજન કરવામાં મનને સ્થાપન કરે.૧ સહજકર્મકર-પરમાત્મા વડે શેધેલી સિદ્ધાંતના સારરૂપી પુષ્પમાળા વડે પરમાગના બળવડે વશ કરાયેલા સહજ સિદ્ધ ભગવંતના તેજને હું પૂછું છું. ૨ મંત્રને અથ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે પ્રમાણે જાણ. ફક્ત પુવડે પૂજા કરું છું એટલું ફેરવવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy