________________
પડિત શ્રી વીરવિજયજી મ. કૃત
બારવ્રતની પૂજા
-શ્રા ૧ કે ૨ ૫
૩ ૯૫ વૃ ક્ષ
ઉચ્ચગુ હોય સ્ય નિષદ્ધમૂલ, સહીતિશાખા વિનયાદ્રિપત્રમ; પક્ષિલે ત્રિ, જીયાસ્ચિર' શ્રાવકકલ્પવૃક્ષ:
દાન' લ” મા
ઉંચા ગુણાવડે જેનું મૂળ બોંધાયેલ છે. જે વૃક્ષમાં સત્કીર્તિરૂપ શાખાએ છે. વિનયાદિ ગુણારૂપ પાંદડાં છે, દાનરૂપ ફળ છે અને યાચકરૂપી પક્ષીએ જેનેા લાભ લે છે, એવુ શ્રાવકરૂપ કલ્પવૃક્ષ દીધું સમય સુધી જયવતુ વત્તો'. ૧
ગુમા
શ્રી સમ્યક્ત્વ આરોપમાં પ્રથમ જળપૂજા દુહા
સુખકર શંખેશ્વર પ્રભુ, પ્રણમી શુભ ગુરુ પાય; શાસનનાયક ગાયશું, વધમાન જિનરાય.
૧
દુહાના અસુખને કરનાર એવા શ્રી શખેશ્વર પાર્શ્વનાથને તથા શ્રી શુભવિજયજી નામના મારા ગુરુના ચરશેને પ્રણામ કરી શાસનના નાયક શ્રી વ માનસ્વામીના ગુણેનુ ગાન કરીશુ . ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org