________________
૧૪૮
પૂજાસ ગ્રહ સાથે
શ્રી શુભવિજય સુગુરુ સુપસાથે, શ્રુતચિંતામણિ પાયા; વિજયદેવે દ્રસૂરીશ્વરરાજ્યે, પૂજાઅધિકાર રચાયા રે. વિ૦ ૫ પૂજા નવાણું પ્રકારી રચાવે, ગાવા ગિરિરાયા; વિધિયાગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠવાદ હતાયા રે. વિ૦ ૬ વેદ વસુ ગજચંદ્ર (૧૮૮૪) સવત્સર, ચૈત્રી પુનમ દિન ગાયા; પંડિત વીરવિજય પ્રભુધ્યાને, આતમ આપ હરાયા રે. વિ૦ ૭
પન્યાસે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂવિજયજી તેમના શિષ્ય ક્ષમાવિજયજી અને તેમના શિષ્ય જસવજય થયા. તેમના શિષ્ય શ્રી શુભવિજયજી થયા કે જે મારા સુગુરુ છે, તેમના સુપસાયથી–મહેરબાનીથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિ રત્ન પામ્યા. તેથી શ્રી વિજયદેવેદ્રસૂરિજીના રાજ્યમાં આ પૂજાને અધિકાર મે' રચ્યા. ૪-૫
હે ભવ્યાત્માએ ! આ તીથે આવી ૯૯ પ્રકારી પૂજા રચાવે અને આ ગિરિરાજના ગુણગાન કરે. આ કાર્યમાં વિધિયેાગ બરાબર હાય તા પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય અને હુંઠવાદને નાશ થાય. ૬
સવત ૧૮૮૪ ના વર્ષીમાં ચૈત્રી પુનમના દિવસે મા પૂજા ગાઈ છે-બનાવી છે. પંડિત વીરવિજયજીએ પ્રભુના ધ્યાનવડે પેાતાના આત્માને આત્મભાવમાં સ્થિર કર્યાં. છ
ઇતિ શ્રી શત્રુ ંજયમહિમાગર્ભિત નવાણું પ્રકારી પૂજા સમાપ્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org