SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ વિશસ્થાનકપદની પૂજા-સાથે ૨૨૩ અપાગમ જઇ ઉગ્રવિહાર કરે, વિગેરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં કિરિયા તેહની, કાયલેશ તસ હેત રે જ્ઞાનપદo ૬ જયંત ભૂપોરે જ્ઞાન આરાધતો, તીર્થ કરપદ પામે રે; રવિ શશી મેહ પર જ્ઞાન અનંતગુણી, સૌભાગ્યલક્ષ્મી હિત કામે રે. શા૭ મંત્ર ૩ હી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજર-મૃત્યુ-નિવારણીય શ્રીમતે અહંતે જલં ચંદનં પુષ ધૂપ દીપ અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા. નવમી સભ્ય દશનપદ પૂજા દુહા લોકાલેકના ભાવ જે, કેવલિભાષિત જેહ; સત્ય કરી અવધારતો, નમે નમે દર્શન તેહ. ૧ અલ્પજ્ઞાની મુનિ ઉગ્ર વિહાર કરે, પ્રવૃત્તિમાં સતત ઉદ્યમવંત રહે તે પણ ઉપદેશમાળામાં તેવા અપજ્ઞાનીની ક્રિયાને ફક્ત કાયક્લેશરૂપ કહી છે. ૬ જયંતરાજા જ્ઞાનપદનું આરાધના કરવાથી તીર્થંકરપદને પામ્યા છે. સૂર્ય, ચંદ્ર ને મેઘની જેમ જ્ઞાન અનંત ગુણવાળું છે. અને સૌભાગ્યલક્ષ્મીને પ્રાપ્ત કરાવનાર તેમજ હિતકારી છે. ૭ મંત્રનો અર્થ–પ્રથમપદપૂજાને અંતે છે. તે મુજબ જાણો. દુહાને અર્થ-શ્રી કેવળી ભગવતે જે કાલેકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy