________________
નવપદજીની પૂજા સાથે
૩૦૧
ચય તે આઠ કરમને સંચય, રિક્ત કરે છે તે; ચારિત્ર નામ નિરુને ભાખ્યું, તે વંદું ગુણગેહ રે.
ભવિકા ! સિ. ૫
જાણ ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુધ અલંકર્યો, મહવને નવિ ભમતો રે. વી૨૦ ૧
ચારિત્રપદ કાવ્ય સુસંવરે મેહનિરધાર, પંચપયારે વિગયાઇયારં; મૂલત્તરાણેગગુણું પવિત્ત, પાલેહ નિચંપિહુ સચ્ચરિત્ત. ૧
શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જતુમહદથકારણમ; જિનવરં બહુમાનજલઘત: શુચિમના: સ્નપયામિવિશુદ્ધયે. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨ હર્ષ ધરી અસરગ્રંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિજબૂદી, અમિતણા નાથ દેવાધિદેવો. ૩
ચય એટલે આઠ કર્મને થયેલ જે સંચય તેને રિક્ત એટલે જે ખાલી કરે તે ચારિત્ર' એવું નિરુક્તિથી સિદ્ધ થયેલું છે તે ગુણેના ગૃહરૂપ (ચારિત્ર) ને હું વંદન કરું છું. ૫
પિતાના સ્વભાવમાં રમણ કરતા, શુદ્ધ લેશ્યાથી સુશેભિત, મેહરૂપ જંગલમાં નહિ ભટકતા, એવા આત્માને જ ચારિત્ર જાણ. ૨
ચારિત્રપદ કાવ્યનો અર્થ–ઉત્તમ સંવરરૂપ. મેહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org