________________
૨૭૬
પૂજાસંગ્રહ સાથે
- વર છત્રીશ ગુણે કરી સેહે, યુગપ્રધાન જન મહે; જ બેહે ન રહે ખિણ કહે, સૂરિ નમું તે જોહે રે,
ભવિકા સિ૦ ૨ નિત્ય અપ્રમત્ત ધર્મ ઉવસે, નહીં વિકથા ન કષાય; જેહને તે આચારજ નમીએ, અકલુષ અમલ અમાય રે,
ભવિકા ! સિ૩ જે દિયે સારણ વારણ ચાયણ, પડિયણ વળી જનને; પટધારી ગ૭ થંભ આચારજ, તે માન્યા મુનિ મનને રે,
ભવિકા ! સિ... ૪
પાલન કરે છે, સત્ય માર્ગને ઉપદેશ કરે છે તે આચાર્ય ભગવાનને નમસ્કાર કરે અને તેમની સાથે પ્રેમ પ્રકટાવીને પ્રેમપૂર્વક યાચના કરે. ૧
ઉત્તમ છત્રીશ વડે જે શોભે છે યુગપ્રધાન હોવાથી મનુભ્યોને આશ્ચર્ય પમાડે છે, જગતને બંધ કરે છે, ક્ષણમાત્ર પણ ક્રોધવશ રહેતા નથી એવા આચાર્ય ભગવંતને અંજલી પૂર્વક નમું છું. ૨
હંમેશાં અપ્રમાદી પણે ધર્મને ઉપદેશ કરે છે, વિકથા અને કષાય જેમને નથી, પાપ રહિત, નિર્મળ અને માયા વગરના છે, તે આચાર્ય ભગવાને નમસ્કાર કરે. ૩
વળી જે આરાધક મનુષ્યને સારણા, વારણું, ચોયણું અને પડિચેયણ આપે છે, પટ્ટધર છે, ગચ્છના સ્થંભરૂપ છે, તે આચાર્ય ભગવાન મુનિજનેનાં મનને આનંદ પ્રકટાવનાર છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org