________________
પૂજાસંગ્રહ સા
હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય. શ્રીમતે વીજિનેન્દ્રાય ફલ' યજામહે
સ્વાહા.
૧૯૬
સર્વોપરિ ગીત
( નિષ્ક્રિય તેવું વાટડી, ઘેર આવેને ઢાલા—એ દેશી.) વિરતિપણે હું વિનવું, પ્રભુ અમ ઘર આવેા; સેવક સ્વામીના ભાવથી, નથી કાઇના દાવેા. વિરતિ૦ ૧ લીલવિલાસી મુક્તિના, મુજ તેહુ દેખાવા; મનમેળા મેળી કરી, ફાગઢ લલચાવે. રંગરસીલા રીઝીને, ત્રિશલાચુત આવે; થાય સેવક તુમ આવતે, ચૌદ રાજમાં ચાવે,
૩
કાવ્ય તથા સત્રના અ—પ્રથમ પૂજાને અ ંતે પૃ. ૧૫૬માં આપેલ છે, તે મુજબ જાણુવા. મંત્રના અર્થાંમાં એટલુ' ફેરવવું કે-અમે પ્રભુની ફળપૂજા કરીએ છીએ.
;
ર
ગીતના અથ—હે પ્રભુ ! હું... વિરતિ ધારણ કરી આપને વિનવું છું કે આપ મારા ઘરે- મારા અંતરમાં પધારે, મારે અને તમારા સેવક–સ્વામીપણાને સંબંધ છે. તેમાં બીજા કોઈના વચ્ચે દાવા નથી. ૧
મુક્તિની મેજને વિલાસ કરનાર પ્રભુ! મને તે સુખ બતાવે. એકવાર મનમેળે કરીને હવે ફેગઢ શા માટે લલચાવા છે? ૨
હે મન ના રસીયા ત્રિશલાપુત્ર ! મારા પર ખુશ થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org