________________
ખારવ્રતની પૂજા-સા
૧૯૫
મુનિ અછતે જમે દિશિ દેખી, પાસહુપારણે વિધિ ભાખી; ધ દાસણ છે સાખી રે. એકાદશ પહિમા વહિયા, સુર ઉપસર્ગ નવિ કામદેવ પ્રભુમુખ ચડિયા રે.
શ્રાવક૦ ૫
પડિયા; શ્રાવક છું
ગુણકરોઠ મયા મુગતે, હું પણ પાછું એ યુગતે; શ્રી શુભવીર પ્રભુ ભગતે રે.
શ્રાવક ઉ
કાવ્ય તથા મંત્ર
શ્રદ્ધાસ ચુતદ્દાદ્દશવ્રતધરા: શ્રાદ્ધા: તે તા:, વણ આનંદાદ્દિકદૃિષ્મિતાઃ સુભવ ત્યક્ત્વા ગમિષ્યતિ વૈ; મેક્ષ' તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક' કુરુ, ચેન ત્વં વ્રતક૫પાદપલાસ્વાદ કરેષિ સ્વયમ્ . મુનિદાનમાં જે વસ્તુ ન આવે તે અતિથિસ વિભાગ વ્રત કરનાર શ્રાવક ખાય નહીં. ૪
મુનિની જોગવાઈ ન હેાય તે દિશિ જોઇને મુનિ આવી ચડે તે ઠીક એમ ઈચ્છીને પોતે એકાસણું કરે. આ આ ઉપર કહેલ વિધિ પૌષધના પારણે કરવાના છે તેના સાક્ષી ધમ દાસ ગણ છે. (તેમણે ઉપદેશમાળામાં આ વિધિ બતાવી છે). પ
શ્રાવકની અગ્યાર પ્રતિમાને ધારણ કરનારા અને જે દેવના કરેલા ઉપસગેર્યાંથી પણ ચલાયમાન થયા નથી તે કામદેવ વગેરે શ્રાવકે પ્રભુને મુખે ચડયા છે તેએની પ્રશ'સા પ્રભુએ કરી છે.
આ વનનું પાલન કરીને ગુણુકર શેઠ મેક્ષે ગયા છે. શ્રી ભવીર પ્રભુની ભક્તિપૂર્વક હું. પણ આ વ્રત વિધિપૂર્વક પાળુ’, છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org