________________
૭૧૫ -
પીસ્તાલીશ આગમની પૂજા–સાથે
ગીત
( ઝુમખડાની દેશી ) જ્ઞાતાધર્મ વખાણું રે, દશ બાલ્યા તિહાં વર્ગ;
પ્રભુ ઉપદેશીયા, ઉઠ તે કેડી કથા કહી રે, સાંભળતા આપવર્ગ. અo ૧ ઓગણીશ અધ્યયન કરી રે, બે શ્રતખંધ સુભાવ; પ્ર૦ ઉપાસકદશાંગમાં રે, દશ શ્રાવકના ભાવ પ્ર૦ ૨ અંતગડે અડ વગ છે રે, અનુત્તરવયાઈ ત્રણ વર્ગ; પ્ર એક સૂત્રે મુક્તિ વર્યા રે, બીજે ગયા જે સર્ગ. પ્ર. ૩ સમાન ભાવવાળી સમજવી અને અર્થ પ્રરૂપણ તે બંધા સૂત્રોમાં જુદા જુદા ભાવવાળી સમજવી. ૧
ગીતને અથ–દ દા અંગ જ્ઞાતાધર્મકથામાં દશ વર્ગ કહ્યા છે. જે પ્રભુએ ઉપદેશ્યા છે આ અંગે સાડાત્રણ કેડિ કથાઓથી ભરપુર હતું. જે સાંભળવાથી અનુક્રમે મેક્ષની પ્રાપ્તિ થાય. ૧ - જ્ઞાતાધર્મકથાંગમાં બે શ્રતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૦ અધ્યયને છે. સાતમા ઉપાસકદશાંગસૂત્રમાં મહાવીરસ્વામી ભગવંતના શાસનમાં થયેલા (આનંદ-કામદેવ આદિ) દશ મહાશ્રાવકેનાં જીવનચરિત્રો છે. ૨
આઠમા અંતકૃદશાંગ સૂત્રમાં આઠ વર્ગ છે અને આ સૂત્રમાં અંતગડકેવલી (કેવળજ્ઞાન થતાંની સાથે જ અંતર્મુહૂર્તમાં મેસે જનારા) મહામુનિઓનાં ચરિત્રે છે અને નવમા અનુત્તરપપાતિક દશાંગસૂત્રમાં ત્રણ વર્ગ છે અને તેમાં પાંચ અનુત્તર વિમાનમાં જનારા મહામુનિઓનાં ચરિત્રો છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org