________________
પૂજાસંગ્રહ સાથે
-
-
પરિસહ સહુનાદિક પરકારા,
એ સબ હે વ્યવહારા હો, સંયમ. ૪ નિશ્ચય નિજ ગુણ ઠરણ ઉદાર,
લહત ઉત્તમ ભવપારા હો. સંયમ ૫ મહાદિક પરભાવ મેં ન્યારા,
દુગ નય સંયુત સારા હો, સંયમ ૬ પદ્મ કહે એમ સુણી ઉજમાલા, લહે શિવવધૂ વર હારા હો. સંયમ. ૭
કાચ અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કરે, જગતિ જંતુમહોદયકારણમ; જિનવરંબહુમાનજલીઘત, શુચિમના: સ્નપયામિવિશુદ્ધયે.૧ છે, બે વખત આવશ્યક (પ્રતિક્રમણ) કરવાનું છે. બાવીશ પરિ સહને સહન કરવાના છે, એ પ્રમાણે અનેક પ્રકારે છે તે બધા મુનિપણાના વ્યવહારરૂપ છે. ૨–૩–૪
નિશ્ચયથી તે પોતાના ગુણમાં સ્થિર રહેવું તે જ ઉદાર ચાસ્ત્રિ છે. એવા વ્યવહાર–નિશ્ચય ચારિત્રવાળા ઉત્તમ છે. મેહ વગેરે પરભાવથી રહિત હોય છે. અને નય વડે યુક્ત જે ચારિત્રી હોય છે તે શ્રેષ્ઠ ગણાય છે. પ-૬
કર્તા શ્રી પદ્મવિજયજી મહારાજ કહે છે કે, આ પ્રમાણે ચારિત્રપદનું વર્ણન સાંભળી જે આત્માએ ચારિત્રના પાલન માટે ઉદ્યમવાળા થાય છે તે શિવવધૂની ઉત્તમ વરમાળાને પામે છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org