________________
પૂજામાં બોલવાના દુહાઓ તથા પદ્ય
[ ૨૨ ]. (પારસનાથ આધાર, મેરે પ્રભુ પારનાથ આધાર–એ રાગ ) પારસનાથ સુનાથ, પ્યારા પ્રભુ પારસનાથ સુનાથ, ભભવ ભમતાં ભવિજન કેરે, શિવપુરને સંગાથ; મારગદેશક સર્વ સહાયક, નાયક સાચો નાથ. પ્યારે૧ યાદવપતિ ત્રણખંડ અધિપતિ. પડ્યો જરાવશ સાથ; હવણજો ઉદ્ધાર બતાવ્યું, પ્રભુ શ્રી નેમિનાથ. ર૦ ૨ કાળ અનાદિથી સંકટમાં, માગે શરણું અનાથ; ખે છે શાંતિ તન મનની, હૈયું તમારે હાથ. પ્યારે... ૩
[ ૨૩ ] ભવિ ભાવે દેરાસર આવે, જિર્ણદવાર જય બોલે;
પછી પૂજન કરી શુભ ભાવે, હદયપટ ખલેને. ૧ સાખી-શિવપુર જિનથી માગને, માગી ભવને અંત; લાખ ચોરાશી વારવા, ક્યારે થઈશું અમે પ્રભુ સંત.
ભવિ એમ બેલેને. ભવિ. ૨ સાખી_મેંઘી માનવ જીદગી, મેં પ્રભુને જા૫ - જપી ચિત્તથી દૂર કરે, તમે કેટી જનમના પાપ.
હદયપેટ ખેલેને. ભવિ. ૩
[ ૨૪ ] લાખ લાખ વાર પ્રભુ વીરને સંભારજો; ઝગમગતી જ્યોત ઝલકાય, ઉભયે છે સાગર આનંદને. ૧ હીરા પત્તાની શુભ માલા ગુંથાવજે; લાખના હૈયા હરખાય, ઉભર્યો છે સાગર આનંદને. ૨
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org