________________
૭૭૦
પૂજાસંગ્રહ સાથે એકવાર મીટ માંડી વીરને નિહાળજે, પ્રભુ પધરાવી ગૃહમંદિર ભાવજે, સાગરથી જલ્દી તરાય, ઉભર્યો છે સાગર આનંદન. ૩ આવે આ નામ સ્મરજે સ્મરાવજે, બોલી બોલી પ્રભુના ગીત ગવરાવજે, લબ્ધિની લહેર લહેરાય, ઉભર્યો છે સાગર આનંદને. ૪
[ ર૫ ] મા તે લાખેણી આંગી કહેવાય, શેલે જિનવરજી, શુદ્ધ કેસર કસ્તુરી મહેંકાય, શેભે જિનવરજી, પુષ્પ પાંખ પ્રસરેલી તે સુંદર સેહાય, શોભે જિનવરજી. આ તે૦૧ ભાવ અંતરના દર્શનથી નિર્મલ રહે, મૂર્તિ દેખીને અંતરપટ ભક્તિ વહે; જાણે જ્યોતિમાં તિ મિલાય, શોલે જિનવરજી.આ તે ૨ જ્ઞાન ઉપજે છે. ભક્તિની ઓથે રહી,
જ્યોતિ પ્રગટે છેઆત્માની શક્તિ ગ્રહી, ચંદુ વિનંતિ ધ્યાને લેવાય, શેભે જિનવરજી. આ તે ૩
[ ૨૬ ] આજ મારે ઘેર થાય લીલા લહેર; મહાવીર પધારે મારે આંગણેજી. આજ મેં તે કુમકુમના સાથીયા કાઢિયા, મેં તે ઘર ગેખે દીવડા માંડીયા, મહાવીર પ્રભુને એકવાર જી. આજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org