________________
૨૯:
અષ્ટમ શ્રી ચારિત્રપદ પૂજા
(આદ્યા-ઈન્દ્રવજ્રાવૃત્તમ્ ) આરાહિ-અખંડિઅસક્રિઍસ, નમાનમા સજમ-વીરિઅસ.
( ભુજંગપ્રયાતવૃત્તમ્ )
વળી જ્ઞાનફળ ચરણ ધરીએ સુરંગે,
ભવાંભેાધિસ તારણે યાનતુલ્ય,
પૂજાસ ગ્રહ સાથ
નિશ સતા દ્વાર રોધ પ્રસંગે;
Jain Education International
ધરૂ' તેહુ ચારિત્ર અપ્રાપ્તમૂલ્ય, ૧
હાયે જાસ મહિમાથકી રક રાજો,
વળી દ્વાદશાંગી ભણી હાય તાજા; વળી પાપરૂપેાષિ નિષ્પાપ થાય,
થઈ સિદ્ધ તે કમને પાર જાય. ૨ આદ્ય કાવ્યા—નિરતિચારપણું સદાચારનું પાલન કરેલું છે, તેવા ચારિત્રબળને વારંવાર નમસ્કાર હે ! વૃત્તા—માશ્રવના દ્વારા અધ કરવાના સમય આવે છતે જ્ઞાનના ફળરૂપ જે વિરતિ અને ઈચ્છારહિતપણુ` સારા રંગ-આનંદપૂર્વક ધારણ કરીએ તે ભવરૂપ સમુદ્ર તરવામાં પ્રવહુણ તુલ્ય અમૂલ્ય ચારિત્રને હુ ધારણ કરૂ છુ. ૧
જેના માહાત્મ્યથી રક મનુષ્ય પણ ક્ષણમાં રાજા બની જાય છે, વળી દ્વાદશાંગીના અભ્યાસ કરી આત્મસ્વરૂપને તાજું (સ્કુરાયમાન) બનાવે છે. વળી પાપી મનુષ્ય પણ નિમળ નિ:પાપ થાય છે અને કર્માંના પાર પામી ( છેવટે ) સિદ્ધ
થાય છે. ૨
For Private & Personal Use Only
www.jainelibrary.org