________________
૪૪
પૂજાસંગ્રહ સાથે
સુરનદીજલપૂર્ણ ઘટેāને ઘુસણમિશ્રિતવારિભ: પરે, અપયતીર્થકૃત ગુણવારિધિ વિમલતાં યિતાં ચનિજાભના ૨ જનમનેમણિભાજનભારયા, સમરસૈકસુધારસધારયા; સકલબોધકલારમણ્યકં, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૩
મંત્ર–હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિસેંઢાય તદનીયકમ નિવારણાય જલં યજામહે સ્વાહા.
બીજી ચંદનપૂજા
કુહો
વેદના કર્મ તણું કહું, ઉત્તર પડિ દેય; જાસ વિવશ ભવચકમાં, મુંજાણા સહુ કેય, ૧
હાળી ( રાગ-આશાવરી, સાહેબ સહસફશા. એ દેશી. ) તન વિકસે મન ઉલસે રે, દેખી પ્રભુની રીત;
દાયક દિલ વસિયા,
પૃ. ૪૪૦મા લખ્યા મુજબ જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે–વેદનીયકર્મનું નિવારણ કરનારા પ્રભુની જળવડે પૂજા કરીએ છીએ. દુહાને અથ–
વેદનીય કર્મની ઉત્તર પ્રકૃતિ બે છે. જેની પરવશતાથી સંસારરૂપી ચેકમાં સર્વ જી મુંઝાયેલા છે. ૧ ઢાળને અર્થ
પ્રભુની ઉત્તમ પ્રવૃત્તિ જાણીને મારું શરીર વિકાસ પામે છે, મન ઉલ્લાસ પામે છે. હે મેક્ષદાયક પ્રભુ! તમે મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org