________________
સર૪
સામાયિક દડક ઉચ્ચરાવે,
શ્રી શુભવીના શાસનમાંડે,
એ સમા મત્ર ન કે। જગ આવે; ચ
પૂજાસ ગ્રહ સાથે
નાગદત્ત અક્ષયપ પાવે. ૨૦ ૬ કાવ્ય અને મત્ર
જિનપતેવ રગ ધણુપૂજન જનજામરા ભવભીતિહત; સકલરાવયાવિપદ્ધર, કુરુ કરેણ સદા નિરાવનમ્ ૧ સહુજક કલ'કવિનાશને – રમલભાવસુવાસચંદી; અનુપમાનગુણાવલીદાયક, સહુસિદ્ધમહ પરિપૂજયે, ૨
ૐ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજામૃત્યુનિવારણીય શ્રીમતે વીજિને ડ્રાય અનંતાનુ ધીકષાયદહુનાય ચંદન યજામહે સ્વાહા.
પણ પાણી ભરાવે છે, એટલે કે તેને પણ વશ થાય તેવા નથી. આમ કહેવા છતાં નાગદત્ત સમજતા નથી, તેથી, તે સાપેાને છૂટા મૂકવાની નાગદત્તને કરડ્યા તેથી તે બેશુદ્ધ બની જાય છે, નાગદત્તના કુટુ બીએની પ્રાથનાથી નાગદત્તે મુનિપણુ અંગીકાર કરવુ એ શરતે વસુદત્ત નાગદત્તને જગાડે છે. હું
સામાયિક દડક ઉચ્ચાવે છે. એ સામાયિક 'ડક (કરેમિ ભંતે) જેવા કોઇ મત્ર આ જગમાં નથી, શ્રી વીરપરમાત્માના શાસનમાં નાગદત્તમુનિ મેાક્ષપદ પામે છે. ૭
Jain Education International
કાવ્ય તથા મ ંત્રને અ પ્રથમ દિવસની ચંદનપૂજાને અંતે પૃ॰ ૪૪૩માં છે તે મુજબ જાણવા. મત્રમાં એટલુ ફેરવવું' કે અનંતાનુખ ધી કષાયનું દહન કરવા માટે અમે પ્રભુની ચંદન વડે પૂજા કરીએ છીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org