________________
૩૮૨
પુજાસ'ગ્રહ સાથ
ર૫ણ કંચન તણું ધૂપધાણુ ઘણું, પ્રગઢ પ્રદીપશુ' શાભતું એ; દશ ક્રિશિ મહુમડ઼ે ધૂપ ઉખેવતાં,ચઉદ્યમી પૂજા રજ ખાભતુ એ. પૂજાગીત ( રાગ કલ્યાણ )
આણીયે ધૂપી ઘૂમાલી, જિનમુખ દાહિણાવત્ત કરતી, દેવગતિ સૂચિત ચાલી, ભવિ કૃતિ શુતિ માલી, આ૦ ૧ કૃષ્ણાગરું અંબર મૃગમદશું, ભેળી તેમ ઘનસારે; ધૂપ પ્રદીપ દશાંગ કરતાં, ઉદ્યમી પૂજા ભવ તારા, આ૦ ૨
ફાવ્ય
કપૂર-કાલાગ.—ગ ધૂપ-મુ‚િ ધૂમથલદુરિટીનાઃ; ઘાનિનાદેન સમ* સુ હૂઁ-શ્ચતુર્દશીમાતનુતે સ્ત્ર પૂજામ્. । કેસર-કુદરૂષ્ણ-તુરૂના ધૂપ-કસ્તુરી, અંબર, તગર વગેરે ભેળવીને સુણ તથા રત્નના ધૂપધાણા પ્રગટપણે સળગાવીને ઉખેવતાં દશે દિશાએ સુવાસમય થાય છે. એવી ચૌદમી ધૂપપૂજા કરવાથી રજતુલ્ય અદ્યાતા કમ અટકી થાલી જાય છે. ૧–૨
પૂજાગીતના અથચૌદમી પૂજામાં ધૂપ‰મની શ્રેણિ શ્રી જિનેશ્વર ભગવતના મુખની દક્ષિણાવત્ત પ્રદક્ષિણા કરતી કરવી. જેનાથી દેવગતિનુ' સૂચન થાય છે અને ભવ્યજીવની કુગતિ શોક કરે છે અર્થાત્ ચાલી જાય છે. ૧
કૃષ્ણુાગરુ અને અંબરમાં કસ્તુરી વગેરે ભેળવીને ગ્રૂપધાણામાં દશાંગધૂપ નાખીને પ્રભુને ધૂપ કરવાથી ભવ્યજીવ સત્રથી તરી જાય છે. ૨
કાવ્યના અથ—ધૂમસ્થાનીય-ધૂમાડાની જેમ શ્યામતા ક્ષાત્રનારા મિથ્યાત્વાદિ પાપે જેણે દૂર કર્યા છે એવા ઈન્દ્રે ખીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org