________________
ચેસઠપ્રકારી પૂજા, ઠ્ઠો દિવસ
અંગ ઉપાંગ જે થિર નહિ રે, નામ અસ્થિર તે દીઠા લાલ; નાભિ હેઠે અશુભાકૃતિ હૈ, દુર્ભાગ લાક અનીટી લાલ, લા ૪ ન ગમે જે સ્વર લેાકમાં રે, દુઃસ્વર ખેદનું ધામા લાલ; સાચુ લાકને નવિ ગમે રે, વચન અનાદેય નામેા લાલ. લા૦ ૫ અપજસ નામથી નિંઢતાં રે, ખેદ વિના લેાક અનેક લાલ; શ્રી શુભવીને નવ હાવે રે, એ દૃશમાંહેની એકી લાલ, લા ૬ કાવ્ય અને મત્ર
•
જિનપતેવ રગ ધસુપૂજન, નિજરામરાન્સવભીતિહૃત ; સકલરોવિયાવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજપાવનમ્ ૧ સહુજક કલ કવિનાશી-મલભાવસુવાસનચનૈઃ; અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમતુ પરિપૂજયે. ૨
પછ
પાંચમા અસ્થિર નામકર્મના ઉદ્મયથી શરીરના અમુક 'ગઉપાંગ અસ્થિર હૈાય છે. છઠ્ઠા અથ્રુસ્ર નામકમના ઉદયથી નાભિની નીચેના ભાગ અશુભ ગણાય છે. સાતમા દુર્ભાગ નામકર્મના ઉદયથી જીવ, લેાકને અનિષ્ટ થાય છે. ૪
આઠમાં દુઃસ્વર નામકમના ઉદય વાળાનેા સ્વર લેાકને ગમતા નથી, અને તે ખેદનું ધામ થાય છે. અને સાચુ વચન પણ લોકને ન ગમે તે નવસુ' અનાદેય નામક છે. ૫
દશમા અપયશ નામક ના ઉષથી ખેતુ' કારણ ન આપે તે પણ અનેક લેકે નિંદા કરે છે. શ્રી શુભીર પરમાત્માને આ સ્થાવરદશકની એકે પ્રકૃતિ નથી. ( કારણ કે તેમણે નામક્રર્મોના સથા ક્ષય કરેલા છે.) ૬
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org