SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ સુવાસ ગ્રહ સાથ કળશા એક કાડ સાઠ લાખ સખ્યા, તે સહુ નીરથી ભરાય છે રે; જેનાં ખઢીસે” વાર અભિષેક પ્રભુ ઉપરે, દેવનાં જીત એ જણાય છે રે, જેનાં૦ ૪ બહુ ચર’જીવા માત મરુદેવા જાયા, ઇમ આશીષ કહાય છે રે; જેનાં ચાર ઘડી શેષ રાત પામ્બ્લી વારે. મરુદૈવી સાત પાસ લાય છે રે. જેનાં ગુòડે તે અમૃત હવાય છે રે, જેનાં ૫ દૂર એક રૂપે પ્રભુની આાગળ પ ઉછાળે છે. દેવરાજ-ઈંદ્રદેવ તીથકર પરમાત્માની આવી ભક્તિ શા માટે કરે છે? તેના ઉત્તરમાં કહે છે કે આ ભક્તિથી ઇન્દ્ર મહારાજાને મહાન સુકૃતને લાભ થાય છે. ૨-૩ એક કાર્ડ અને સાઠ લાખ કળામાં ભરેલ પાણીથી પ્રભુજીને અભિષેક થાય છે. જુદા જુદા દેવા અને દેવીઓના મળી કુલ ૨૫૦ અભિષેક થાય છે. (અકે જાતના આઠ-આઠ હજારો કળશે। હાવાથી કુલ ૬૪૦૦૦ કળશે હાય છે તે ૬૪૦૦૦ કળશેાદ્વારા જુદા જુદા ૨૫૦ અભિષેક થતા હોવાથી કુલ ૧ કાર્ડ અને ૬૦ લાખ કળશૈાથી પ્રભુને અભિષેક કરાય છે) આ બધા દેવાને જીત એટલે કે આચાર હાય છે. ૪ હે દેવા માતાના પુત્ર! તમે બહુ ચિરંજીવા એ પ્રમાણે આશીષ આપે છે, અને પાછલી રાત જ્યારે ચાર ઘડી બાકી હાય ત્યારે પ્રભુને તે દેવે મરુદેવા માતા પાસે લાવે છે, અને પ્રભુના અંગુઠામાં અમૃતનું સિંચન ઇંદ્ર મહારાન કરે છે. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy