________________
૧૧૦
પૂજાસ ગ્રહ સાથ
અઢારસે નેવ્યાશી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાયે; પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સહાયા રે.
શમેશ્વર
પ
સંવત ૧૮૮૯ ના વર્ષોમાં અક્ષયતૃતીયાના દિવસે મેં અક્ષય એવું પુણ્ય ઉપાર્જન કર્યું. પડિત વીરવિજયજી કહે છે કે- આ કાર્યમાં પદ્માવતીદેવી કે જે વાંછિત આપનારી છે તેણે મને સહાય કરી છે. પ
પંડિત વીરવિજ્યજીકૃત શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સાથે સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org