________________
પંચકલ્યાણુ પૂજા સા
૧૦૯
તપાગચ્છ શ્રી સિંહસૂરિના, સત્યવિજય બુધ પાયા; કપૂરવિજયગુરુ ખીમાવિજય તસ, જસવિજયા મુનિરાયા રે. શમેશ્ર્વ૨૦ ૨
તાસ શિષ્ય સ ંવેગી ગીતાર્થ, શાંત સુધારસ ન્હાયા; શ્રી શુભવિજય સુગુરુ સુપસાથે, જયકમળા જગપાયા રે. શખેશ્વર૦ ૩
રાજનગરમાં રહી ચૈામાસુ, કુમતિ કૃતક હુઠાચા; વિજયદેવેદ્રસુરીશ્વર રાજ્યે, એ અધિકાર અનાયો રે, શખેશ્વ૦ ૪
હવે કર્યાં પેાતાની ગચ્છપર‘પરા વર્ણવે છે. તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના સત્યવિજય નામે મુખ્ય શિષ્ય થયા. તેમના કપૂરવિજય, તેમના ક્ષમાવિજય અને તેમના શિષ્ય મુનિરાજ યશેાવિજય થયા. ૨
તેમના શિષ્ય સવેગપક્ષી ગીતા શાંતરસ રૂપી અમૃતમાં સ્નાન કરેલા મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના સુપ્રસાદ વડે જગતમાં મે' (વીરવિજયે) જયકમળા પ્રાપ્ત કરી. ૩
મેં રાજનગરમાં ચામાસુ રહીને કુમતિઓના કુતને હઠાવ્યા. શ્રી વિજયદેવેદ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાના અષિકારની રચના કરી. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org