________________
૨૨૦
પૂજાસંગ્રહ સાથે
પૂરવ વ્રતવિરાધક પેગથી રે, તૂટલિંગીપણું થાય; દંભનાળ જંજાળ સવિ પરિહરે રે, ચરણરસિક કહેવાય.
ભવિયણ૦ ૬ કેડિ સહસ નવ સાધુ સંયમી રે, સ્તવિયે ગીતારથ જેહ, વીરભદ્ર પરે તીર્થપતિ હવે રે, સૌભાગ્યલક્ષમી ગુણગેહ,
ભવિયણ !૦ ૭
મંત્ર * હ્રી શ્રી પરમાત્માને અનંતાનંતજ્ઞાનશક્તયે જન્મજરા-મૃત્યુ-નિવારણુય શ્રીમતે અહંતેજલ ચંદનં પુષ્પ ધૂપં દીપં અક્ષત નૈવેદ્ય ફલં યજામહે સ્વાહા,
જેમણે પૂર્વભવમાં વ્રતની વિરાધના કરી હોય તેમને જ કુટલિંગપણું પ્રાપ્ત થાય છે તથા ઉત્તમ મુનિઓ તે સર્વ પ્રકારની દંભાળ અને જંજાળને ત્યાગ કરે છે અને તેથી જ તેઓ ચારિત્રના રસિયા કહેવાય છે. ૬
ઉત્કૃષ્ટપણે નવહજાર કોડ સંયમી–સાધુ હોય છે તે ગીતાને સ્તવીએ. એ પદને આરાધવાથી પ્રાણી વીરભદ્રની જેમ તીર્થકરપદ પામે છે અને સૌભાગ્યશ્મીરૂપ ગુણના પરસ્વરૂપ બને છે. ૭.
મંત્રને અથ–પ્રથમપદ પૂજાને અંતે છે, તે મુજબ જાણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org