________________
પૂજાસંગ્રહ સાથે
ઢાળ (માતા યશોદાજી ફુલરાવે, ભાવ્યો મન ગોપાળ; બાળપણે પહ્યો એ દેશી) આહાર કરતા આહેનિશ મા, ના ઇસે સંસાર;
સાંબળ વશરામી નૈવેદ્ય થાળ ઠવી જિન આગે, માગું પદ અણુ હાર, સાંભળ૦ દેતાં નહીં તુજવાર, સાં તુજસરિખા દાતાર, સાંoનહિં કે આ સાર, સાંઓ ત્રિશલામાતા મલ્હાર;
સાંo મુજ અવગુણુ ન વિચાર, સાં ૧ મદ મત્સર લોભી અતિ વિષચી, જીવતણે હણનાર; સાંo મહારંભી મિથ્યાતી ને રૌદ્રી, ચેરીનો કરનાર સાંo ઘાતક જિન અણુગાર, સાં, વ્રતને મંજણહાર; સાંo મદિરા માંસ આહાર, સાંઓ જન નિશિ બંધાર, સાંo ગુણુ નિદાને ઢાળ, સાં૦ લેશ્યા ઘૂર અધિકાર; સાંo
ઢાળને અથ :–
હે પ્રભુ! આહાર કરતાં હું રાત્રિ-દિવસ તેમાં મગ્ન થયે, અને આ સંસારમાં અનેક પ્રકારે ના. હે વિશ્રામના સ્થાનભૂત પ્રભુ! તમે સાંભળે હું નૈવેદ્યને થાળ જિનેનરની આગળ સ્થાપન કરી અણહારીપદ માગું છું. તમને દેતાં વાર લાગે તેમ નથી. આ સંસારમાં તમારા સરખે કેઈ શ્રેષ્ઠ દાતાર નથી. હે ત્રિશલામાતાના પુત્ર ! તમે મારા અવગુણને વિચાર ન કરશે. ૧
હવે નરકાયુના બંધ સ્થાન કહે છે, મદ-મત્સર કરનારા, લેબી, અતિવિષયી, જીવની હિંસા કરનાર, મહાભી, મિથ્યાત્વી રૌદ્રધ્યાની, ચેરી કરનાર, જૈનમુનિને ઘાત કરનાર, વ્રત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org