________________
૬૭૨
પૂજાસંગ્રહ સાથે
નિયમા દેવલોકનાં આયુ, બાંધે કે શિવ જાવે; દીપવિજય કવિરાજ દાનના, મહિમા એહ કહાવે. અo ૧૬
કાવ્ય વિકચનિર્મલશુદ્ધમરમ–વિશચેતનભાવસમુદ્ભ; સુપરિણામપ્રસનધનનઃ પરમતત્વમહિયજામ્યહમૂ, ૧
મંત્ર 1 % હીં શ્ર પરમપુજાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યનિવારણ્ય શ્રીમતે પૂર્વ દિશાસંસ્થિત-ઋષભ-અજિતદક્ષિણદિશાસંસ્થિત-સંભવ–-અભિનંદન– સુમતિ- પદ્મપ્રભપશ્ચિમદિશાસંસ્થિત-સુપાશ્વ– ચંદ્રપ્રભ-સુવિધિ-શીતલશ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત-ઉત્તરદિશાસંસ્થિત-ધર્મ– શાંતિ-કુંથુ-અર–મહિલ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાWવદ્ધ– માનજિનેંઢાય નિષ્કલંકાય ચારિ અઠ દસ દાય જિનાય વિશ્વના થાય દેહવલાંછન સહિતાય ચતુર્વિશતિજિનાધિપાય પુપાણિ યજામહે સ્વાહા.
દાન આપનાર શ્રેયાંસકુમાર ક્ષત્રિય હતા. અને ત્રેવીશ પ્રભુને પ્રથમ દાન આપનાર સર્વ પીર એવા બ્રાહ્મણે હતા. ૧૫
પ્રભુને દાન આપનાર નિયમા દેવલોકનું આયુ બાંધે અગર મેક્ષમાં જાય. એ રીતે કવિરાજ શ્રી દીપવિજયજી મહારાજે આ પૂજામાં દાનનો મહિમા કહ્યો. ૧૬ ' કાવ્યને અથ_વિકસિત નિર્મળ શુદ્ધ અને મનેહર એવા વિશાળ ચૈતન્યભાવથી ઉત્પન્ન થયેલા ઉત્તમ પરિણામ રૂપ સુંદર નવીન વન રૂપ પુ વડે પરમતત્વસ્વરૂપ શ્રી પરમાત્માની હું પૂજા કરું છું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org