SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ પૂજાસંગ્રહ સાથે વ્રત શ્રાવકનાં બાર ભેદે કહ્યા છે, મુનિનાં મહાવ્રત પંચ રે; સત્તર એ દ્રવ્યભાવથી જાણીને જી, યાચિત કરે સંયમસંચ રે, નમેo ૩. ચાર નિક્ષેપ સાત નયે કરી છે, કારણ પાંચ સંભાર રે; ત્રિપદી સાતે ભાંગે કરી ધારીયે છે, યાદિક ત્રિક અવધાર રે. નમો ૪ ચાર પ્રમાણે જ દ્રવ્ય કરી છે, નવતર દિલ લાવ રે; સામાયિક નવ દ્વારે વિચારીયે છે, એમ જ આવશ્યક ભાવ રે. નમેપ છે. અને સારણ–વારણાદિક વડે જીવને ધર્મમાં સ્થિર કરે તે ભાવસમાધિ કહેવાય છે. ૨ શ્રાવકના બાર વ્રત કહ્યાં છે અને મુનિનાં પાંચ મહાવ્રત કહ્યાં છે. એ સ ૨ ભેદને દ્રવ્ય-ભાવથી સમજી યાચિતપણે સંયમને સંચય કરે. ૩ એ સંયમને ચાર નિક્ષેપ (નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ) વડે, સાત નય (નૈગમાદિ) વડે જાણવું. પાંચ કારણે સંભારવાવિચારવા. અને ત્રિપદી (ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય) થી તેમજ સાત ભાંગા ( સ્યાદ્ અતિ વગેરે) થી ધારી લેવું યાદિક (હેય3ય–ઉપાદેય) ત્રિકથી પણ તેને વિચાર કર. ૪ ચાર પ્રમાણ, ષડદ્રવ્ય તેમજ નવ તત્વને પણ હદયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy