SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા દિવસે વેદનીય કમ નિવારણાથ ભણાવવાની પૂજા. પ્રથમ જળપૂજા દુહા ત્રીજું અથાતી વેદની, જાવ લહે શિવશર્મ; સંસારે સવિ જીવને, તવ લગે એહિ જ કર્મ. ૧ બંધદય અધુવ કહી, ધ્રુવસતાએ હોય; પડી અઘાતી જાણીએ, શાતા અશાતા દોય. ૨ કર્મ વિનાશીને હુવા, સિદ્ધ બુદ્ધ ભગવાન; તે કારણ જિનરાજની, પૂજા અષ્ટ વિધાન. ૩ હ્રવણ વિલેપન કુસુમની, જિનપુર ધુપ પ્રદીપ; અક્ષત નૈવેદ્ય ફળતણું, કરે જિનરાજ સમીપ, ૪ દુહાને અર્થ- ત્રીજું અઘાતી કર્મ વેદનીય નામે છે. તે મોક્ષસુખ પામે ત્યાં સુધી સંસારી જીવને સાથે રહે છે. ૧ એ કર્મની શાતા-અશાતા નામે બે ઉત્તર પ્રકૃતિ છે. તે બંધ-ઉદયમાં અબવ છે અને સત્તામાં ધ્રુવ છે. એ અવાતી પ્રકૃતિ છે. ૨ જિનેશ્વર એ કમને વિનાશ કરીને સિદ્ધ-બુદ્ધ ભગવાન થયા છે. તે માટે જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. ૩ સ્નાન, વિલેપન, કસુમ તેમજ જિનેની આગળ ધૂપ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy