________________
અષ્ટાપદતીર્થની પૂજા–સાથે
કાવ્ય ભવિકનિમલ વેધદિવાકર, જિનગૃહે શુભ અક્ષતહોકનમ;. સુગુણરાગસુત્તિસમન્વિત, ધતુ નાથપુરેડક્ષતસ્વરિતક્રમ. ૧
મત્ર » હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાર્ય શ્રીમતે પૂર્વ દિશાસંસ્થિતષભ-અજિત દક્ષિણદિશાસંસ્થિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભપશ્ચિમ દિશાસંસ્થિત-સુપાશ્વ- ચન્દ્રપ્રણ-સુવિધિ-શીતલ– શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત–ઉત્તરદિશાસંસ્થિત-ધર્મશાંતિ-યુ-આર-મહિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાવઈ. માન-જિનેંકાય નિષ્કલંકાય ચારિ-અદ-દસ-દાય જિનાય વિશ્વનાથાય કેહવર્ણલાંછન હિતાય ચતુર્વિશતિ-જિનધિપાય અક્ષતામ્ યજામહે સ્વાહા.
કાવ્યને અર્થ–શુભ એવા જિનગૃહને વિષે ભવ્ય જીને નિર્મળ બંધ કરવામાં સુર્યસમાન, સુગુણના રાગની ઉત્તમ પ્રવૃત્તિ વડે યુક્ત એવું અક્ષતનું મૂકવું છે. તેથી નાથની આગળ અક્ષતને સ્વસ્તિક સ્થાપન કરે. ૧
મંત્રને અથ–પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણુ. ફક્ત એટલું ફેરવવું કે અમે અક્ષત પૂજા કરીએ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org