________________
૭૮
કાવ્ય
સકલક મહેન્થનદાહન, વિમલભાવસુગંધસુશ્રૂષનમ્ર ; અશુભપુદ્ગલસંગવિત્રજિત,જિનપતે: પુરતાઽસ્તુ સુષિતમ .૧
પૂજાસ ગ્રહ સાથે
સત્ર
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે પૂર્વ દિશાસ`સ્થિત-ઋષભઅજિત-દક્ષિણદિશાસસ્થિત-સભવ-અભિનઢન-સુમતિપદ્મપ્રભ-પશ્ચિમદેિશાસસ્થિત-સુપાર્શ્વ–ચદ્રપ્રભ-સુવિધિશીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંત ઉત્તરદિશાસંસ્થિતધર્મ-શાંતિ-કુથુ-અર્-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વવમાન—જિને ડ્રાય નિષ્ફલકાય ચત્તારિ અટ્ઠ દસ ઢાય જિનાય વિશ્વનાથાય દેહવ`લાંછનસહિતાય ચતુવિ તિજિનાધિપાય ધૂપ યજામહે સ્વાહા.
જે અષ્ટાપદ્ધગિરિને દેવા અને મનુષ્યેા હુંમેશા વંદન કરે છે. પ્રભુના ગુણ ગાવાથી કવિ દ્રીવિજયજી મહાર જ ચાલે છે અને જગતમાં યશરૂપ પહુ વાગે છે. ૧૩
કાવ્યના અ—સકલ કમ રૂપી મોટા ઈંધણને બાળનાર અશુભ પુદ્ગલાના સંગથી રહિત, નિ`ળ ભાવરૂપી સુગધને આપનાર એવા ધૂપ શ્રી જિનેશ્વર ભગવ તની આગળ અત્યંત હુ પૂવ ક યાએ. ૧
Jain Education International
મંત્રના અથ—પ્રથમ પૂજાને અ ંતે આપેલ છે તે મુજખ જાણવા. ફક્ત એટલુ ફેરવવું કે અમે ધૂપપૂજા કરીએ છીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org