________________
નવાણું પ્રકારી પૂજા સાથે
કરે શિવસુ ંદરીનું આણું રે, આ
નારદજી લાખ એકાણું રે. આ વસુદેવની નારી પ્રસિધ્ધિ રે, આ પાંત્રીશ હજાર તે સિધિ રે. આ૦ ૨
લાખ માવત તે એક કાડી રે, આ
પંચાવન સહુસને જોડી રે; આ
સાતી' સત્તોોર સાધુ રે, આ
તવ એ વરીયા શિવનારી રે, આ
ચૌદ સહસ મુનિ ચિતારિ રે, આ પ્રદ્યુમ્ન પ્રિયા અચંભી રે, આ
પ્રભુ શાંતિ ચામાસું કીધું' રે. આ૦ ૩
૧૩૭
Jain Education International
ચૌંઆનીશસે વૈદર્ભી રે. આ૦ ૪
નારદજીએ એકાણું લાખ મુનિની સાથે આ તીથૅ શિવસુંદરીનું તેડુ' કર્યું, કૃષ્ણવાસુદેવના પિતા વસુદેવની પ્રસિદ્ધ એવી પાંત્રીશ હજાર સ્ત્રીએ અહિં સિદ્ધિપદને પામી છે. ૨
૨
શ્રી શાંતિનાથ પ્રભુએ અહિં ચામાસુ` કર્યુ ત્યારે એક ક્રોડ, ખાવન લાખ, પાંચાવન તુજાર, સાતસે અને સત્તોતેર મુનિ સિદ્ધિપદ પામ્યા. ૩
દમિતારિ નામના મુનિ ચૌદ હજાર મુનિની સાથે અહિં સિદ્ધિપદ પામ્યા. પ્રદ્યુમ્નની આશ્ચર્યકારી સ્ત્રી વૈદી` ચુમાલીશસે સાથે અહિં સિદ્ધિપદને પામેલ છે, ૪
For Private & Personal Use Only
www.jainelibrary.org